Thursday, July 14, 2016

જ્ઞાનપીઠ પુરસ્કાર

* સ્થાપના: શ્રી સાહુ શાંતીપ્રશાદ જૈન નાં સ્મરણાંર્થે

*ભારતમાં આપવામાં આવતો સાહિત્ય માટેનો  સર્વોચ્ચ પુરસ્કાર
* કોઈ પણ ભારતીય નાગરિક કે જે 8 મી અનુસુચીમાં દર્શાવેલ 22 ભાષા માંથી કોઈ પણ ભાષામાં સાહીત્યનુ સર્જન કરે તે આ પુરસ્કારનો હકદાર બને છે.
* આ પુરસ્કારમાં 11 લાખ રૂ. રોકડા, પ્રશસ્તિપત્ર અને વાગદેવીની કાંસ્ય પ્રતિમા આપવામાં આવે છે.


આ પ્રતિમા રાજા ભોજ દ્વારા માલવાના ધારના મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી.


ગુજરાત રાજ્ય ખેલકુદ નીતિ - 2016

ગુજરાત રાજ્ય દ્વારા આ વર્ષ નવી ખેલકુદ નીતિ જાહેર કરવામાં આવી છે. જેની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ છેઃ

સરકારી નોકરી ની જાહેરાત
* ક્લાસ 1 - ઓલમ્પિક મેડલ વિજેતાને અને એશિયન ગેમ્સ માં માત્ર ગોલ્ડ મેડલ વિજેતા ને.
* ક્લાસ 2 - એશિયન ગેમ્સ માં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વિજેતા ને.
* ક્લાસ 3 માં 2 % અનામત મેરિટ ધરાવતા ખેલાડીઓ ને.
* 2 % જગ્યાઓ પ્રોફેશનલ કોર્સમાં એડમિશન માટે

અન્ય ફાયદા :
શક્તિદૂત યોજના :
*આ યોજના હેઠળ સારા ખેલાડીઓ ને સ્કોલરશીપ અને ટ્રેનિંગ આપવામાં આવશે.
* સરકાર 25 લાખ રૂપિયા ટ્રેનિંગ , સાધનો અને  પરિવહન માટે દરેક ખેલાડીને આપશે.

સ્વામી વિવેકાનંદ સેન્ટર :
* રાજ્ય માં સ્પોર્ટ ટ્રેનિંગ માટે
* ન્યુટ્રીશન, સ્કોલરશીપ અને ટ્રાવેલિંગ માટેની વ્યવસ્થા
* 1400 ખેલાડીને સુવિધાઓ અપાશે
* 65,000 રૂ દરેક ખેલાડીને

રોકડ પુરસ્કાર નેશનલ અને ઇન્ટરનેશનલ માં જીતેલા ખેલાડીઓને.

* મેદાન ની વ્યવસ્થા :
ગ્રામપંચાયત- 5000 થી વધારે વસ્તી ધરાવતા ગામમાં 6 એકર માં ખુલ્લું મેદાન બનાવવાનું
નગર પાલિકા માં શહેરની નજીક 2 km માં 2000 sq. Yard નું મેદાન બનાવવાનું

NPHCE ( National programme for Health Care of the Elderly)

આ યોજના ભારત સરકાર દ્વારા દેશમાં વસતા વયોવૃધ્ધ લોકોને વધુ અનુકૂળ આવે તેવું નિદાન અને સારવાર મળી રહે તે માટે રાજ્ય નાં કેટલાક જીલ્લા માં શરૂ કરવામાં આવેલી યોજના છે.

પૂરું નામ- નેશનલ પ્રોગ્રામ ફોર હેલ્થ કેર ઓફ ધ એલ્ડરલી.
કેન્દ્ર અને રાજ્ય નુ રોકાણ : 75 : 25 %

1710.13 કરોડ ની ફાળવણી પાંચ વર્ષ માટે

આ યોજના 60 વર્ષ થી ઉપર ના લોકો માટે જ છે.
ગુજરાત માં નીચેના જીલ્લાઓ માં  આ યોજના ચાલુ કરવામાં આવી છે.
1. ગાંધીનગર
2. સુરેન્દ્રનગર
3. જામનગર
4. રાજકોટ
5. પોરબંદર
6. જુનાગઢ