* સ્થાપના: શ્રી સાહુ શાંતીપ્રશાદ જૈન નાં સ્મરણાંર્થે
*ભારતમાં આપવામાં આવતો સાહિત્ય માટેનો સર્વોચ્ચ પુરસ્કાર
* કોઈ પણ ભારતીય નાગરિક કે જે 8 મી અનુસુચીમાં દર્શાવેલ 22 ભાષા માંથી કોઈ પણ ભાષામાં સાહીત્યનુ સર્જન કરે તે આ પુરસ્કારનો હકદાર બને છે.
* આ પુરસ્કારમાં 11 લાખ રૂ. રોકડા, પ્રશસ્તિપત્ર અને વાગદેવીની કાંસ્ય પ્રતિમા આપવામાં આવે છે.
આ પ્રતિમા રાજા ભોજ દ્વારા માલવાના ધારના મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી.
No comments:
Post a Comment